પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav g20-india-2023

પીએમએ આશુરાના દિવસે હઝરત ઇમામ હુસૈન (અ.સ.)ના બલિદાનને યાદ કર્યા

Posted On: 09 AUG 2022 10:32AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આશુરાના દિવસે હઝરત ઇમામ હુસૈન (અ.સ.)ના બલિદાનોને યાદ કર્યા હતા અને કહ્યું હતું કે સત્ય પ્રત્યેની તેમની અતૂટ પ્રતિબદ્ધતા અને અન્યાય સામેની તેમની લડત માટે તેમને યાદ કરવામાં આવે છે.

એક ટ્વિટમાં, વડા પ્રધાને કહ્યું;

"આજનો દિવસ હઝરત ઇમામ હુસૈન (અ.સ.)ના બલિદાનને યાદ કરવાનો દિવસ છે. તેમને સત્ય પ્રત્યેની તેમની અતૂટ પ્રતિબદ્ધતા અને અન્યાય સામેની લડાઈ માટે યાદ કરવામાં આવે છે. તેમણે સમાનતા અને ભાઈચારાને પણ ખૂબ મહત્વ આપ્યું હતું."

SD/GP/MR

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1850183) Visitor Counter : 214