પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી શ્રીએ ચિત્રકૂટમાં માર્ગ અકસ્માતમાં થયેલી જાનહાનિ પ્રત્યે શોક વ્યક્ત કર્યો

Posted On: 09 JUL 2022 4:37PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના ચિત્રકૂટમાં માર્ગ અકસ્માતમાં થયેલી જાનહાનિ પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.

પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વિટ કર્યું;
“ચિત્રકૂટમાં રાષ્ટ્રીય રાજમાર્ગ પર થયેલો અકસ્માત અત્યંત પીડાદાયક છે. તેમાં જે લોકોએ પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે, તેમના પ્રત્યે મારી ઊંડી સંવેદનાઓ. તેની સાથે જ હું ઘાયલો ઝડપથી સ્વસ્થ થાય થાય એવી કામના કરૂં છુંઃ પીએમ”

SD/GP/JD



(Release ID: 1840390) Visitor Counter : 141