સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19 અપડેટ

Posted On: 25 JUN 2022 9:29AM by PIB Ahmedabad

રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 196.94 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા

ભારતમાં સક્રિય કેસનું ભારણ 91,779 થયું

સક્રિય કેસનું ભારણ હાલમાં 0.21% છે

સાજા થવાનો દર હાલમાં 98.58% નોંધાયો

છેલ્લા 24 કલાકમાં 12,425 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 4,27,61,481 દર્દીઓ સાજા થયા

છેલ્લા 24 કલાકમાં ભારતમાં 15,940 નવા કેસ નોંધાયા

દૈનિક પોઝિટિવીટી દર 4.39% પહોંચ્યો

સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 3.30% છે

કુલ 86.02 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા, છેલ્લા ચોવિસ કલાકમાં 3,63,103 ટેસ્ટ કરાયા

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1836905) Visitor Counter : 164