સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
કોવિડ-19 અપડેટ
Posted On:
25 JUN 2022 9:29AM by PIB Ahmedabad
રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 196.94 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા
ભારતમાં સક્રિય કેસનું ભારણ 91,779 થયું
સક્રિય કેસનું ભારણ હાલમાં 0.21% છે
સાજા થવાનો દર હાલમાં 98.58% નોંધાયો
છેલ્લા 24 કલાકમાં 12,425 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 4,27,61,481 દર્દીઓ સાજા થયા
છેલ્લા 24 કલાકમાં ભારતમાં 15,940 નવા કેસ નોંધાયા
દૈનિક પોઝિટિવીટી દર 4.39% પહોંચ્યો
સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 3.30% છે
કુલ 86.02 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા, છેલ્લા ચોવિસ કલાકમાં 3,63,103 ટેસ્ટ કરાયા
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1836905)