પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી શ્રીએ પીલીભીત દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકોના પરિવારજનો માટે એક્સ-ગ્રેશિયાને મંજૂરી આપી

Posted On: 23 JUN 2022 7:53PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પીલીભીત દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકોના પરિવાર માટે એક્સ-ગ્રેશિયાની રકમ મંજૂર કરી છે.

પીએમઓ દ્વારા એક ટ્વીટમાં કહેવામાં આવ્યું છે:

"પ્રધાનમંત્રી શ્રીએ પીલીભીત દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકોના પરિવારો માટે PMNRF તરફથી પ્રત્યેકને 2 લાખ રૂપિયાની એક્સ-ગ્રેશિયા મંજૂર કરી છે. જ્યારે ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે.

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1836599) Visitor Counter : 155