પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રીએ પીલીભીત દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકોના પરિવારજનો માટે એક્સ-ગ્રેશિયાને મંજૂરી આપી
Posted On:
23 JUN 2022 7:53PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પીલીભીત દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકોના પરિવાર માટે એક્સ-ગ્રેશિયાની રકમ મંજૂર કરી છે.
પીએમઓ દ્વારા એક ટ્વીટમાં કહેવામાં આવ્યું છે:
"પ્રધાનમંત્રી શ્રીએ પીલીભીત દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકોના પરિવારો માટે PMNRF તરફથી પ્રત્યેકને 2 લાખ રૂપિયાની એક્સ-ગ્રેશિયા મંજૂર કરી છે. જ્યારે ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે.
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1836599)
Visitor Counter : 155
Read this release in:
Bengali
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam