સંરક્ષણ મંત્રાલય

પ્રવેશની વયનું વિસ્તરણ: અગ્નિપથ યોજના

Posted On: 17 JUN 2022 9:06AM by PIB Ahmedabad

અગ્નિપથ યોજનાની શરૂઆતના પરિણામે, સશસ્ત્ર દળોમાં તમામ નવી ભરતી માટે પ્રવેશની ઉંમર 17 ½ - 21 વર્ષ તરીકે નક્કી કરવામાં આવી છે.

છેલ્લા બે વર્ષ દરમિયાન ભરતી હાથ ધરવાનું શક્ય બન્યું નથી તે હકીકતને ધ્યાનમાં રાખીને, સરકારે નક્કી કર્યું છે કે 2022 માટે સૂચિત ભરતી ચક્ર માટે એક વખતની માફી આપવામાં આવશે.

તદનુસાર, 2022 માટે અગ્નિપથ યોજના માટેની ભરતી પ્રક્રિયા માટેની ઉપલી વય મર્યાદા વધારીને 23 વર્ષ કરવામાં આવી છે.

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1834723) Visitor Counter : 251