પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી શ્રીએ રાજસ્થાનમાં માર્ગ અકસ્માતમાં થયેલી જાનહાનિ અંગે શોક વ્યક્ત કર્યો

Posted On: 07 JUN 2022 9:26PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના બાડમેરમાં એક માર્ગ અકસ્માતમાં થયેલી જાનહાનિ પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.
 
પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વીટ કર્યું:
 
"રાજસ્થાનના બાડમેરમાં થયેલ માર્ગ અકસ્માત ખૂબ જ દુઃખદ છે. આમાં જે લોકોએ જીવ ગુમાવ્યો છે તેમના પરિવારો પ્રત્યે હું મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું. ભગવાન તેમને આ દુઃખની ઘડીમાં શક્તિ આપે: PM"

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1831945) Visitor Counter : 151