સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19 અપડેટ

Posted On: 04 JUN 2022 9:16AM by PIB Ahmedabad

રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 193.96 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા

ભારતમાં સક્રિય કેસનું ભારણ 22,416 થયું

સક્રિય કેસનું ભારણ હાલમાં 0.05% છે

સાજા થવાનો દર હાલમાં 98.73% નોંધાયો

છેલ્લા 24 કલાકમાં 2,697 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 4,26,25,454 દર્દીઓ સાજા થયા

છેલ્લા 24 કલાકમાં ભારતમાં 3,962 નવા કેસ નોંધાયા

દૈનિક પોઝિટિવીટી દર 0.89% પહોંચ્યો

સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 0.77% છે

કુલ 85.22 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા, છેલ્લા ચોવિસ કલાકમાં 4,45,814 ટેસ્ટ કરાયા

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1831041) Visitor Counter : 144