પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ જાણીતા ગાયક, KK તરીકે જાણીતા કૃષ્ણકુમાર કુન્નાથના નિધન પર શોક વ્યક્ત કર્યો
Posted On:
01 JUN 2022 12:30AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જાણીતા ગાયક કૃષ્ણકુમાર કુન્નાથના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે, જેઓ કેકે તરીકે જાણીતા હતા. શ્રી મોદીએ કહ્યું કે તેમના ગીતો દરેક વય જૂથના લોકોની વિશાળ શ્રેણીની લાગણીઓને પ્રતિબિંબિત કરે છે.
પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
"કેકે તરીકે જાણીતા જાણીતા ગાયક કૃષ્ણકુમાર કુન્નાથના અકાળે અવસાનથી વ્યથિત થયો છું. તેમના ગીતોમાં લાગણીઓની વિશાળ શ્રેણી પ્રતિબિંબિત થાય છે કારણ કે તમામ વય જૂથોના લોકો સાથે એક તાલ મેળવ્યો હતો. અમે તેમના ગીતો દ્વારા તેમને હંમેશા યાદ રાખીશું. તેમના પરિવાર અને ચાહકો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ."
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1829976)
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam