પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ મહારાણા પ્રતાપને તેમની જયંતી પર શ્રદ્ધાંજલિ અર્પી

Posted On: 09 MAY 2022 8:54AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહારાણા પ્રતાપને તેમની જયંતી પર શ્રદ્ધાંજલિ આપી છે.

એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

"વીરતા અને બહાદુરીના પર્યાય એવા મહારાણા પ્રતાપને તેમની જન્મજયંતી પર વંદન. તેમની હિંમત અને સંઘર્ષની ગાથા હંમેશા દેશવાસીઓને પ્રેરણા આપતી રહેશે."

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1823764) Visitor Counter : 172