પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ પરશુરામ જયંતી પર લોકોને શુભેચ્છા પાઠવી

Posted On: 03 MAY 2022 9:36AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પરશુરામ જયંતી નિમિત્તે લોકોને શુભેચ્છા પાઠવી છે.

એક ટ્વીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું;

"પરશુરામ જયંતી પર દેશવાસીઓને ખૂબ ખૂબ અભિનંદન. ભગવાન પરશુરામ દયા અને કરુણાની સાથે તેમની વીરતા અને બહાદુરી માટે આદરણીય છે."

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1822226) Visitor Counter : 166