પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ અમેઠીના ગૌરીગંજમાં માર્ગ અકસ્માતને કારણે થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો

Posted On: 18 APR 2022 11:47AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના અમેઠી જિલ્લાના ગૌરીગંજમાં માર્ગ અકસ્માતમાં થયેલ જાનહાનિ પર ડો શોક વ્યક્ત કર્યો છે. તેમણે અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના પણ કરી હતી.

પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વીટ કર્યું;

"ઉત્તર પ્રદેશના અમેઠીના ગૌરીગંજમાં થયેલ માર્ગ અકસ્માત અત્યંત દુઃખદ છે. જે લોકોએ જીવ ગુમાવ્યો છે તેમના પરિવારો પ્રત્યે મારી ડી સંવેદના છે. સાથે હું ઘાયલોને ઝડપથી સાજા થાય તેવી આશા કરું છું: PM @narendramodi"

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1817689) Visitor Counter : 177