પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ લોકોને નવરાત્રીની શુભેચ્છા પાઠવી

Posted On: 02 APR 2022 8:43AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવરાત્રીના અવસર પર લોકોને શુભેચ્છા પાઠવી છે.

એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

"તમામ દેશવાસીઓને નવરાત્રીની શુભકામનાઓ.

શક્તિની આરાધનાનો આ તહેવાર દરેકના જીવનમાં નવી ઊર્જાનો સંચાર કરે.

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1812714) Visitor Counter : 197