સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19 અપડેટ

Posted On: 01 APR 2022 9:19AM by PIB Ahmedabad

રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 184.31 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા

 

ભારતમાં સક્રિય કેસનું ભારણ 13,672 થયું

 

સક્રિય કેસનું ભારણ હાલમાં 0.03% છે

 

સાજા થવાનો દર હાલમાં 98.76% નોંધાયો

 

છેલ્લા 24 કલાકમાં 1,918 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 4,24,90,922 દર્દીઓ સાજા થયા

 

છેલ્લા 24 કલાકમાં ભારતમાં 1,335 નવા કેસ નોંધાયા

 

દૈનિક પોઝિટિવીટી દર 0.22% પહોંચ્યો

 

સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 0.23% છે

 

કુલ 78.97 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા, છેલ્લા ચોવિસ કલાકમાં 6,06,036 ટેસ્ટ કરાયા

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1812197) Visitor Counter : 174