સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

ભારતનું સંચિત કોવિડ-19 રસીકરણ કવરેજ લગભગ 179.53 કરોડને પાર


છેલ્લા ચોવીસ કલાકમાં 18.23 લાખ ડોઝ આપવામાં આવ્યા

સાજા થવાનો દર હાલમાં 98.70%

છેલ્લા 24 કલાકમાં 4,184 દૈનિક નવા કેસ નોંધાયા

ભારતમાં સક્રિય કેસનું ભારણ 44,488

સાપ્તાહિક પોઝિટિવિટી દર 0.58%

Posted On: 10 MAR 2022 9:17AM by PIB Ahmedabad

છેલ્લા 24 કલાકમાં 18.23 લાખ (18,23,329) રસી ડોઝના વહીવટ સાથે, ભારતનું કોવિડ -19 રસીકરણ કવરેજ 179.53 કરોડ (1,79,53,95,649)ના સીમાચિહ્ન આંકને વટાવી ગયું છે. જે 2,09,22,227 સત્રો દ્વારા પ્રાપ્ત થયું છે.આજે સવારે 7 વાગ્યાના કામચલાઉ ડેટા મુજબ સંચિત આંકડાની માહિતીમાં નીચેની બાબતોનો સમાવેશ થાય છેઃ

સંચિત વેક્સિન ડોઝ કવરેજ

HCWs

પ્રથમ ડોઝ

1,04,02,375

બીજો ડોઝ

99,80,218

સાવચેતી ડોઝ

                  42,79,747

FLWs

પ્રથમ ડોઝ

1,84,11,037

બીજો ડોઝ

1,74,68,936

સાવચેતી ડોઝ

64,77,578

15-18 વર્ષ સુધીનું વય જૂથ

પ્રથમ ડોઝ

5,56,54,876

 

બીજો ડોઝ

3,24,98,481

18 થી 44 વર્ષ સુધીનું વય જૂથ

પ્રથમ ડોઝ

55,29,72,639

બીજો ડોઝ

45,25,52,270

45 થી 59 વર્ષ સુધીનું વય જૂથ

પ્રથમ ડોઝ

20,24,67,568

બીજો ડોઝ

18,20,74,949

60 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થી

પ્રથમ ડોઝ

12,65,52,468

બીજો ડોઝ

              11,33,93,853

સાવચેતી ડોઝ

1,02,08,654

સાવચેતી ડોઝ

2,09,65,979

કુલ

1,79,53,95,649

 

મહામારીની શરૂઆતથી આજદિન સુધીમાં કોવિડ-19ના કુલ પોઝિટીવ થયેલા કેસમાંથી 6,554 દર્દીઓ સાજા થઇ ગયા છે અને છેલ્લા 24 કલાકમાં વધુ 4,24,20,120 દર્દીઓ સાજા થયા છે.

આના કારણે એકંદરે સાજા થવાનો દર 98.70% થયો છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0017VLT.jpg

 

છેલ્લા 24 કલાકમાં ભારતમાં દૈનિક 4,184 નવા કેસ નોંધાયા છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002JTET.jpg

સક્રિય કેસનું ભારણ હાલમાં 44,488. હાલમાં સક્રિય કેસો દેશના કુલ પોઝિટિવ કેસોના 0.10% છે,

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0032CIC.jpg

સમગ્ર દેશમાં દૈનિક ધોરણે પરીક્ષણોની ક્ષમતામાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે અને છેલ્લા 24 કલાકમાં દેશમાં 8,73,974 કુલ પરીક્ષણો કરવામાં આવ્યા છે. ભારતમાં આજદિન સુધીમાં કુલ મળીને 77.60 કરોડથી વધારે (77,60,82,445) પરીક્ષણો કરવામાં આવ્યા છે.

એક તરફ, દેશમાં થતા પરીક્ષણોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. સાપ્તાહિક પોઝિટીવિટી દર હાલમાં 0.58 % છે, જ્યારે દૈનિક પોઝિટીવિટી દર આજે 0.48% નોંધાયો છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004BBFD.jpg

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1804654) Visitor Counter : 231