સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
                
                
                
                
                
                    
                    
                        કોવિડ-19 અપડેટ
                    
                    
                        
                    
                
                
                    Posted On:
                09 MAR 2022 9:08AM by PIB Ahmedabad
                
                
                
                
                
                
                રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 179.33 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા
ભારતમાં સક્રિય કેસનું ભારણ 46,962 થયું
સક્રિય કેસનું ભારણ હાલમાં 0.11% છે
સાજા થવાનો દર હાલમાં 98.69% નોંધાયો
છેલ્લા 24 કલાકમાં 7,416 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 4,24,13,566 દર્દીઓ સાજા થયા
છેલ્લા 24 કલાકમાં ભારતમાં 4,575 નવા કેસ નોંધાયા
દૈનિક પોઝિટિવીટી દર 0.51% પહોંચ્યો
સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 0.62% છે
કુલ 77.52 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા, છેલ્લા ચોવિસ કલાકમાં 8,97,904 ટેસ્ટ કરાયા
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  
@PIBAhmedabad   
 /pibahmedabad1964   
 /pibahmedabad  
pibahmedabad1964[at]gmail[dot]com
                
                
                
                
                
                (Release ID: 1804243)
                Visitor Counter : 237