સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19 અપડેટ

Posted On: 03 MAR 2022 9:00AM by PIB Ahmedabad

રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 178.02 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા

ભારતમાં સક્રિય કેસનું ભારણ 77,152 થયું

સક્રિય કેસનું ભારણ હાલમાં 0.18% છે

સાજા થવાનો દર હાલમાં 98.62% નોંધાયો

છેલ્લા 24 કલાકમાં 14,947 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 4,23,53,620 દર્દીઓ સાજા થયા

છેલ્લા 24 કલાકમાં ભારતમાં 6,561 નવા કેસ નોંધાયા

દૈનિક પોઝિટિવીટી દર 0.74% પહોંચ્યો

સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 0.99% છે

કુલ 77 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા, છેલ્લા ચોવિસ કલાકમાં 8,82,953 ટેસ્ટ કરાયા

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1802527) Visitor Counter : 219