પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ વીર સાવરકરને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પી
प्रविष्टि तिथि:
26 FEB 2022 8:52AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સ્વાતંત્ર્ય સેનાની વીર સાવરકરને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપી છે.
એક ટ્વિટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
" બલિદાન અને દ્રઢતાના પ્રતિક મહાન સ્વાતંત્ર્ય સેનાની વીર સાવરકરજીને તેમની પુણ્યતિથિ પર વંદન,. માતૃભૂમિની સેવા માટે સમર્પિત તેમનું જીવન હંમેશા દેશવાસીઓ માટે પ્રેરણા સ્ત્રોત બની રહેશે."
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1801259)
आगंतुक पटल : 251
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Marathi
,
English
,
Urdu
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam