પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ વીર સાવરકરને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પી

Posted On: 26 FEB 2022 8:52AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સ્વાતંત્ર્ય સેનાની વીર સાવરકરને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપી છે.

એક ટ્વિટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

" બલિદાન અને દ્રઢતાના પ્રતિક મહાન સ્વાતંત્ર્ય સેનાની વીર સાવરકરજીને તેમની પુણ્યતિથિ પર વંદન,. માતૃભૂમિની સેવા માટે સમર્પિત તેમનું જીવન હંમેશા દેશવાસીઓ માટે પ્રેરણા સ્ત્રોત બની રહેશે."

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1801259) Visitor Counter : 191