પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી રાધા સોમી સત્સંગ વ્યાસના બાબા ગુરિન્દર સિંહ ધિલ્લોનને મળ્યા

Posted On: 13 FEB 2022 8:30PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે રાધા સોમી સત્સંગ બિયાસના બાબા ગુરિન્દર સિંહ ધિલ્લોન સાથે મુલાકાત કરી હતી.

એક ટ્વિટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું:

"આજે મને રાધા સોમી સત્સંગ બિયાસના બાબા ગુરિન્દર સિંહ ધિલ્લોન જીને મળવાનું સન્માન મળ્યું હતું. RSSBની સામાજિક સેવાની પહેલ પ્રશંસનીય છે."

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1798217) Visitor Counter : 103