પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી રાધા સોમી સત્સંગ વ્યાસના બાબા ગુરિન્દર સિંહ ધિલ્લોનને મળ્યા
Posted On:
13 FEB 2022 8:30PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે રાધા સોમી સત્સંગ બિયાસના બાબા ગુરિન્દર સિંહ ધિલ્લોન સાથે મુલાકાત કરી હતી.
એક ટ્વિટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું:
"આજે મને રાધા સોમી સત્સંગ બિયાસના બાબા ગુરિન્દર સિંહ ધિલ્લોન જીને મળવાનું સન્માન મળ્યું હતું. RSSBની સામાજિક સેવાની પહેલ પ્રશંસનીય છે."
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1798217)
Visitor Counter : 103
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam