પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ પંડિત દીનદયાલ ઉપાધ્યાયને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પી

Posted On: 11 FEB 2022 11:34AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પંડિત દીનદયાલ ઉપાધ્યાયજીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

એક ટ્વિટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

"પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીનું સમગ્ર જીવન સર્વજન હિતાય-સર્વજન સુખાયના સિદ્ધાંત પર આધારિત હતું. તેમની અભિન્ન માનવતાવાદની ફિલસૂફી માત્ર ભારતની નહીં પરંતુ વિશ્વની અનેક સમસ્યાઓનું સમાધાન આપવામાં સક્ષમ છે. તેમની પુણ્યતિથિ પર શ્રધ્ધાંજલિ.

SD/GP/NP



(Release ID: 1797512) Visitor Counter : 256