સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19 અપડેટ

Posted On: 07 FEB 2022 9:08AM by PIB Ahmedabad

રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 169.63 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા

ભારતમાં સક્રિય કેસનું ભારણ  11,08,938 થયું

સક્રિય કેસનું ભારણ હાલમાં 2.62% છે

સાજા થવાનો દર હાલમાં 96.19% નોંધાયો

છેલ્લા 24 કલાકમાં 1,99,054 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 4,06,60,202 દર્દીઓ સાજા થયા

છેલ્લા 24 કલાકમાં ભારતમાં 83,876 નવા કેસ નોંધાયા

દૈનિક પોઝિટિવીટી દર 7.25% પહોંચ્યો

સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 9.18% છે

કુલ 74.15 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા, છેલ્લા ચોવિસ કલાકમાં 11,56,363 ટેસ્ટ કરાયા

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1796050) Visitor Counter : 186