સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19 અપડેટ

Posted On: 06 FEB 2022 9:44AM by PIB Ahmedabad

રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 169.46 કરોડ લોકોને રસી આપવામાં આવી

ભારતમાં સક્રિય કેસનું ભારણ 12,25,011 થયું

સક્રિય કેસનું ભારણ હાલમાં 2.90% છે

સાજા થવાનો દર હાલમાં 95.91% નોંધાયો

છેલ્લા 24 કલાકમાં 2,13,246 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 4,04,61,148 દર્દીઓ સાજા થયા

છેલ્લા 24 કલાકમાં ભારતમાં 1,07,474 નવા કેસ નોંધાયા

દૈનિક પોઝિટિવીટી દર 7.42% પહોંચ્યો

સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 10.20% છે

કુલ 74.01 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા, છેલ્લા ચોવિસ કલાકમાં 14,48,513 ટેસ્ટ કરાયા

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1795890) Visitor Counter : 172