સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

ભારતનું સંચિત કોવિડ-19 રસીકરણ કવરેજ લગભગ 168.98 કરોડને પાર


છેલ્લા ચોવીસ કલાકમાં 47 લાખ ડોઝ આપવામાં આવ્યા

સાજા થવાનો દર હાલમાં 95.64%

છેલ્લા 24 કલાકમાં 1,27,952 દૈનિક નવા કેસ નોંધાયા

ભારતમાં સક્રિય કેસનું ભારણ (13,31,648)

સાપ્તાહિક પોઝિટિવિટી દર (11.21%)

Posted On: 05 FEB 2022 9:25AM by PIB Ahmedabad

છેલ્લા 24 કલાકમાં 47 લાખ ( 47,53,081) રસી ડોઝના વહીવટ સાથે, ભારતનું કોવિડ -19 રસીકરણ કવરેજ 168.98 કરોડ (1,68,98,17,199)ના સીમાચિહ્ન આંકને વટાવી ગયું છે.  જે 1,87,05,424 સત્રો દ્વારા પ્રાપ્ત થયું છે. આજે સવારે 7 વાગ્યાના કામચલાઉ ડેટા મુજબ સંચિત આંકડાની માહિતીમાં નીચેની બાબતોનો સમાવેશ થાય છેઃ

 

સંચિત વેક્સિન ડોઝ કવરેજ

HCWs

પ્રથમ ડોઝ

1,03,97,320

બીજો ડોઝ

98,95,501

સાવચેતી ડોઝ

36,09,410

FLWs

પ્રથમ ડોઝ

1,84,00,586

બીજો ડોઝ

1,73,03,841

સાવચેતી ડોઝ

45,95,770

15-18 વર્ષ સુધીનું વય જૂથ

પ્રથમ ડોઝ

4,88,44,872

 

બીજો ડોઝ

45,80,539

18 થી 44 વર્ષ સુધીનું વય જૂથ

પ્રથમ ડોઝ

54,40,58,916

બીજો ડોઝ

41,40,88,065

45 થી 59 વર્ષ સુધીનું વય જૂથ

પ્રથમ ડોઝ

20,08,49,691

બીજો ડોઝ

17,35,80,375

60 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થી

પ્રથમ ડોઝ

12,52,77,682

બીજો ડોઝ

10,81,41,859

સાવચેતી ડોઝ

61,92,772

સાવચેતી ડોઝ

1,43,97,952

કુલ

1,68,98,17,199

 

 

મહામારીની શરૂઆતથી આજદિન સુધીમાં કોવિડ-19ના કુલ પોઝિટીવ થયેલા કેસમાંથી 4,02,47,902  દર્દીઓ સાજા થઇ ગયા છે અને છેલ્લા 24 કલાકમાં વધુ 2,30,814 દર્દીઓ સાજા થયા છે.

આના કારણે એકંદરે સાજા થવાનો દર 95.64% થયો છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002VZ8O.jpg

 

છેલ્લા 24 કલાકમાં ભારતમાં દૈનિક 1,27,952 નવા કેસ નોંધાયા છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003FI8N.jpg

 

સક્રિય કેસનું ભારણ હાલમાં 13,31,648. હાલમાં સક્રિય કેસો દેશના કુલ પોઝિટિવ કેસોના 3.16% છે,

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004ECKS.jpg

સમગ્ર દેશમાં દૈનિક ધોરણે પરીક્ષણોની ક્ષમતામાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે અને છેલ્લા 24 કલાકમાં દેશમાં 16,03,856 કુલ પરીક્ષણો કરવામાં આવ્યા છે. ભારતમાં આજદિન સુધીમાં કુલ મળીને 73.79 કરોડથી વધારે (73,79,32,233) પરીક્ષણો કરવામાં આવ્યા છે.

એક તરફ, દેશમાં થતા પરીક્ષણોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. સાપ્તાહિક પોઝિટીવિટી દર હાલમાં 11.21% છે, જ્યારે દૈનિક પોઝિટીવિટી દર આજે 7.98% નોંધાયો છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image005W091.jpg

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1795729) Visitor Counter : 159