સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

ભારતનું સંચિત કોવિડ-19 રસીકરણ કવરેજ લગભગ 167.87 કરોડને પાર


છેલ્લા ચોવીસ કલાકમાં 55 લાખ ડોઝ આપવામાં આવ્યા

સાજા થવાનો દર હાલમાં 95.14%

છેલ્લા 24 કલાકમાં 1,72,433 દૈનિક નવા કેસ નોંધાયા

ભારતમાં સક્રિય કેસનું ભારણ (15,33,921)

સાપ્તાહિક પોઝિટિવિટી દર (12.98%)

Posted On: 03 FEB 2022 9:22AM by PIB Ahmedabad

છેલ્લા 24 કલાકમાં 55 લાખ ( 55,10,693) રસી ડોઝના વહીવટ સાથે, ભારતનું કોવિડ -19 રસીકરણ કવરેજ 167.87 કરોડ (1,67,87,93,137)ના સીમાચિહ્ન આંકને વટાવી ગયું છે.

જે 1,85,37,996 સત્રો દ્વારા પ્રાપ્ત થયું છે. આજે સવારે 7 વાગ્યાના કામચલાઉ ડેટા મુજબ સંચિત આંકડાની માહિતીમાં નીચેની બાબતોનો સમાવેશ થાય છેઃ

 

સંચિત વેક્સિન ડોઝ કવરેજ

HCWs

પ્રથમ ડોઝ

1,03,96,612

બીજો ડોઝ

98,86,305

Precaution Dose

35,09,973

FLWs

પ્રથમ ડોઝ

1,83,98,615

બીજો ડોઝ

1,72,79,961

સાવચેતી ડોઝ

42,84,468

15-18 વર્ષ સુધીનું વય જૂથ

પ્રથમ ડોઝ

4,77,79,454

 

બીજો ડોઝ

21,63,015

18 થી 44 વર્ષ સુધીનું વય જૂથ

પ્રથમ ડોઝ

54,28,10,477

બીજો ડોઝ

41,05,04,684

45 થી 59 વર્ષ સુધીનું વય જૂથ

પ્રથમ ડોઝ

20,06,20,676

બીજો ડોઝ

17,27,32,572

60 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થી

પ્રથમ ડોઝ

12,51,18,558

બીજો ડોઝ

10,76,27,091

સાવચેતી ડોઝ

56,80,676

સાવચેતી ડોઝ

1,34,75,117

કુલ

1,67,87,93,137

 

મહામારીની શરૂઆતથી આજદિન સુધીમાં કોવિડ-19ના કુલ પોઝિટીવ થયેલા કેસમાંથી 3,97,70,414 દર્દીઓ સાજા થઇ ગયા છે અને છેલ્લા 24 કલાકમાં વધુ 2,59,107 દર્દીઓ સાજા થયા છે.

આના કારણે એકંદરે સાજા થવાનો દર 95.14% થયો છે.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002PTPD.jpg

 

છેલ્લા 24 કલાકમાં ભારતમાં દૈનિક 1,72,433 નવા કેસ નોંધાયા છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003SFK2.jpg

 

 

સક્રિય કેસનું ભારણ હાલમાં 15,33,921. હાલમાં સક્રિય કેસો દેશના કુલ પોઝિટિવ કેસોના 3.67% છે,

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004I5FU.jpg

સમગ્ર દેશમાં દૈનિક ધોરણે પરીક્ષણોની ક્ષમતામાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે અને છેલ્લા 24 કલાકમાં દેશમાં 15,69,449 કુલ પરીક્ષણો કરવામાં આવ્યા છે. ભારતમાં આજદિન સુધીમાં કુલ મળીને 73.41 કરોડથી વધારે (73,41,92,614) પરીક્ષણો કરવામાં આવ્યા છે.

એક તરફ, દેશમાં થતા પરીક્ષણોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. સાપ્તાહિક પોઝિટીવિટી દર હાલમાં 12.98% છે, જ્યારે દૈનિક પોઝિટીવિટી દર આજે 10.99% નોંધાયો છે.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0056F1M.jpg

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1794978) Visitor Counter : 152