સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

ભારતનું સંચિત કોવિડ-19 રસીકરણ કવરેજ લગભગ 158.88 કરોડને પાર


છેલ્લા ચોવીસ કલાકમાં 76 લાખ ડોઝ આપવામાં આવ્યા

સાજા થવાનો દર હાલમાં 93.88%

છેલ્લા 24 કલાકમાં 2,82,970 દૈનિક નવા કેસ નોંધાયા

અત્યાર સુધીમાં ઓમિક્રોનના કુલ 8,961 કેસ સામે આવ્યા; ગઈકાલથી તેમાં 0.79 ટકાનો વધારો

ભારતમાં સક્રિય કેસનું ભારણ (18,31,000)

સાપ્તાહિક પોઝિટિવિટી દર (15.53%)

Posted On: 19 JAN 2022 9:42AM by PIB Ahmedabad

છેલ્લા 24 કલાકમાં 76 લાખ ( 76,35,229) રસી ડોઝના વહીવટ સાથે, ભારતનું કોવિડ -19 રસીકરણ કવરેજ 158.88 કરોડ (1,58,88,47,554)ના સીમાચિહ્ન આંકને વટાવી ગયું છે.  જે 1,70,80,295 સત્રો દ્વારા પ્રાપ્ત થયું છે. આજે સવારે 7 વાગ્યાના કામચલાઉ ડેટા મુજબ સંચિત આંકડાની માહિતીમાં નીચેની બાબતોનો સમાવેશ થાય છેઃ

 

સંચિત વેક્સિન ડોઝ કવરેજ

HCWs

પ્રથમ ડોઝ

1,03,90,731

બીજો ડોઝ

97,91,120

સાવચેતી ડોઝ

21,52,696

FLWs

પ્રથમ ડોઝ

1,83,89,470

બીજો ડોઝ

1,70,79,980

સાવચેતી ડોઝ

18,65,300

15-18 વર્ષ સુધીનું વય જૂથ

પ્રથમ ડોઝ

3,73,04,693

18 થી 44 વર્ષ સુધીનું વય જૂથ

પ્રથમ ડોઝ

52,85,80,975

બીજો ડોઝ

37,54,53,651

45 થી 59 વર્ષ સુધીનું વય જૂથ

પ્રથમ ડોઝ

19,81,36,987

બીજો ડોઝ

16,28,20,687

60 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થી

પ્રથમ ડોઝ

12,34,42,617

બીજો ડોઝ

10,17,90,380

સાવચેતી ડોઝ

16,48,267

સાવચેતી ડોઝ

56,66,263

કુલ

1,58,88,47,554

 

 

મહામારીની શરૂઆતથી આજદિન સુધીમાં કોવિડ-19ના કુલ પોઝિટીવ થયેલા કેસમાંથી 3,55,83,039 દર્દીઓ સાજા થઇ ગયા છે અને છેલ્લા 24 કલાકમાં વધુ 1,88,157 દર્દીઓ સાજા થયા છે.

આના કારણે એકંદરે સાજા થવાનો દર 93.88% થયો છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image00127UV.jpg

 

છેલ્લા 24 કલાકમાં ભારતમાં દૈનિક 2,82,970 નવા કેસ નોંધાયા છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002G5C2.jpg

 

સક્રિય કેસનું ભારણ હાલમાં 18,31,000. હાલમાં સક્રિય કેસો દેશના કુલ પોઝિટિવ કેસોના 4.83% છે,

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003WEGD.jpg

સમગ્ર દેશમાં દૈનિક ધોરણે પરીક્ષણોની ક્ષમતામાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે અને છેલ્લા 24 કલાકમાં દેશમાં 18,69,642 કુલ પરીક્ષણો કરવામાં આવ્યા છે. ભારતમાં આજદિન સુધીમાં કુલ મળીને 70.74 કરોડથી વધારે (70,74,21,650) પરીક્ષણો કરવામાં આવ્યા છે.

એક તરફ, દેશમાં થતા પરીક્ષણોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. સાપ્તાહિક પોઝિટીવિટી દર હાલમાં 15.53% છે, જ્યારે દૈનિક પોઝિટીવિટી દર આજે 15.13% નોંધાયો છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004VWZ4.jpg

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1790859) Visitor Counter : 182