પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ સ્વામી વિવેકાનંદને તેમની જયંતી પર શ્રદ્ધાંજલિ અર્પી

Posted On: 12 JAN 2022 9:33AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સ્વામી વિવેકાનંદને તેમની જયંતી પર શ્રદ્ધાંજલિ આપી છે.

એક ટ્વિટમાં, પ્રધાનમંત્રી કહ્યું;

"હું મહાન સ્વામી વિવેકાનંદને તેમની જયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. તેમનું જીવન રાષ્ટ્રીય નવસર્જન માટે સમર્પિત હતું. તેમણે ઘણા યુવાનોને રાષ્ટ્ર નિર્માણ તરફ કામ કરવા માટે પ્રેરિત કર્યા છે. ચાલો આપણે સાથે મળીને તેમણે રાષ્ટ્ર માટે જે સપના જોયા હતા તે પૂરા કરવા માટે કામ કરીએ."

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1789318) Visitor Counter : 231