સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
azadi ka amrit mahotsav

ભારતનું સંચિત કોવિડ-19 રસીકરણ કવરેજ લગભગ 144.54 કરોડને પાર


છેલ્લા ચોવીસ કલાકમાં 66 લાખ ડોઝ આપવામાં આવ્યા

સાજા થવાનો દર હાલમાં 98.36%

છેલ્લા 24 કલાકમાં 16,764 દૈનિક નવા કેસ નોંધાયા

ભારતમાં સક્રિય કેસનું ભારણ (91,361)

સાપ્તાહિક પોઝિટિવિટી દર (0.89%) 47 દિવસથી 1% કરતા ઓછો

Posted On: 31 DEC 2021 9:51AM by PIB Ahmedabad

છેલ્લા 24 કલાકમાં 66,65,290 રસી ડોઝના વહીવટ સાથે, ભારતનું કોવિડ -19 રસીકરણ કવરેજ 144.54 કરોડ (1,44,54,16,714)ના સીમાચિહ્ન આંકને વટાવી ગયું છે. સવારે 7 વાગ્યાના કામચલાઉ ડેટા મુજબ, 1,54,27,550 સત્રો દ્વારા પ્રાપ્ત થયું છે.

આજે સવારે 7 વાગ્યા સુધી કામચલાઉ અહેવાલ મુજબ સંચિત આંકડાનું વિભાજન:

 

HCWs

પ્રથમ ડોઝ

1,03,87,564

બીજો ડોઝ

97,08,297

 

FLWs

પ્રથમ ડોઝ

1,83,85,606

બીજો ડોઝ

1,68,89,042

18 થી 44 વર્ષ સુધીનું વય જૂથ

પ્રથમ ડોઝ

49,88,95,079

બીજો ડોઝ

33,05,31,530

45 થી 59 વર્ષ સુધીનું વય જૂથ

પ્રથમ ડોઝ

19,43,82,386

બીજો ડોઝ

15,00,28,450

60 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થી

પ્રથમ ડોઝ

12,13,19,090

બીજો ડોઝ

9,48,89,670

કુલ

1,44,54,16,714

 

મહામારીની શરૂઆતથી આજદિન સુધીમાં કોવિડ-19ના કુલ પોઝિટીવ થયેલા કેસમાંથી 3,42,66,363 દર્દીઓ સાજા થઇ ગયા છે અને છેલ્લા 24 કલાકમાં વધુ 7,585 દર્દીઓ સાજા થયા છે.

આના કારણે એકંદરે સાજા થવાનો દર 98.36% થયો છે. રિકવરી રેટ હાલમાં માર્ચ 2020 પછીની સર્વોચ્ચ ટોચ પર છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0018O1Z.jpg

186 દિવસથી સતત 50,000 કરતા ઓછા દૈનિક નવા કેસ નોંધાયા છે. આ કેન્દ્ર અને રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા સતત અને સહયોગી પ્રયત્નોનું પરિણામ છે.

છેલ્લા 24 કલાકમાં ભારતમાં દૈનિક 16,764 નવા કેસ નોંધાયા છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002PYL1.jpg

સક્રિય કેસનું ભારણ હાલમાં 91,361 છે. હાલમાં સક્રિય કેસો દેશના કુલ પોઝિટિવ કેસોના 0.26% છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003L3JV.jpg

સમગ્ર દેશમાં દૈનિક ધોરણે પરીક્ષણોની ક્ષમતામાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે અને છેલ્લા 24 કલાકમાં દેશમાં 12,50,837 કુલ પરીક્ષણો કરવામાં આવ્યા છે. ભારતમાં આજદિન સુધીમાં કુલ મળીને 67.78 કરોડથી વધારે (67,78,78,255) પરીક્ષણો કરવામાં આવ્યા છે.

એક તરફ, દેશમાં થતા પરીક્ષણોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે અને બીજી તરફ સાપ્તાહિક ધોરણે કેસની પોઝિટીવિટીમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. સાપ્તાહિક પોઝિટીવિટી દર હાલમાં 0.89% છે જે છેલ્લા 47 દિવસથી 1%થી ઓછો છે, જ્યારે દૈનિક પોઝિટીવિટી દર આજે 1.34% નોંધાયો છે. દૈનિક પોઝિટીવિટી દર છેલ્લા 88 દિવસથી 2%થી ઓછો છે અને સળંગ 123 દિવસથી આ દર 3%થી નીચે જળવાઇ રહ્યો છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004J2ER.jpg

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1786501) Visitor Counter : 204