પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ પં. મદન મોહન માલવિયાને તેમની જયંતી પર શ્રદ્ધાંજલિ અર્પી

Posted On: 25 DEC 2021 9:39AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પં. મદન મોહન માલવિયાને તેમની જયંતી પર શ્રદ્ધાંજલિ આપી છે.

 

એક ટ્વિટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

 

"મહાન સ્વતંત્રતા સેનાની, શિક્ષણવિદ અને સમાજ સુધારક  મહામહીમ પંડિત મદન મોહન માલવિયાજીને તેમની જયંતી પર કોટી-કોટી નમન."

 

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1785090) Visitor Counter : 225