પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ પં. મદન મોહન માલવિયાને તેમની જયંતી પર શ્રદ્ધાંજલિ અર્પી
प्रविष्टि तिथि:
25 DEC 2021 9:39AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પં. મદન મોહન માલવિયાને તેમની જયંતી પર શ્રદ્ધાંજલિ આપી છે.
એક ટ્વિટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
"મહાન સ્વતંત્રતા સેનાની, શિક્ષણવિદ અને સમાજ સુધારક મહામહીમ પંડિત મદન મોહન માલવિયાજીને તેમની જયંતી પર કોટી-કોટી નમન."
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1785090)
आगंतुक पटल : 305
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam