પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ લોકોને ક્રિસમસની શુભેચ્છા પાઠવી
Posted On:
25 DEC 2021 9:34AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નાતાલના અવસર પર લોકોને શુભેચ્છા પાઠવી છે.
એક ટ્વિટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
"દરેકને નાતાલની શુભેચ્છાઓ! અમે ઈસુ ખ્રિસ્તના જીવન અને ઉમદા ઉપદેશોને યાદ કરીએ છીએ, જેણે સેવા, દયા અને નમ્રતા પર સૌથી વધુ ભાર મૂક્યો હતો. દરેક વ્યક્તિ સ્વસ્થ અને સમૃદ્ધ રહે. ચારે બાજુ સંવાદિતા રહે."
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1785088)
Visitor Counter : 287
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam