પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ સેન્ટ ફ્રાન્સિસ ઝેવિયર પર્વના અવસર પર ગોવાના લોકોને શુભકામનાઓ આપી

પોસ્ટેડ ઓન: 03 DEC 2021 5:00PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સેન્ટ ફ્રાન્સિસ ઝેવિયર પર્વના અવસર પર ગોવાના લોકોને શુભકામનાઓ આપી છે.

એક ટ્વીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું;

“સેન્ટ ફ્રાન્સિસ ઝેવિયર પર્વના અવસર પર ગોવાના મારા ભાઈ-બહેનોને શુભકામનાઓ. આ પ્રસંગે આપણા સમાજમાં સદ્ભાવ અને ભાઈચારાની ભાવનાને આગળ વધારીએ.’

SD/GP/JD


(રીલીઝ આઈડી: 1777866) મુલાકાતી સંખ્યા : 192