પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લામાં માર્ગ અકસ્માતમાં ભોગ બનનારા લોકો માટે પીએમએનઆરએફમાંથી આર્થિક સહાય જાહેર કરી

प्रविष्टि तिथि: 28 NOV 2021 4:45PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લામાં માર્ગ અકસ્માતમાં જે લોકો મૃત્યુ પામ્યા એ દરેકના નજીકના પરિજન માટે પ્રાઈમ મિનિસ્ટર્સ નેશનલ રિલિફ ફંડ (પીએમએનઆરએફ)માંથી રૂ. 2 લાખની આર્થિક સહાય જાહેર કરી છે, જ્યારે પ્રત્યેક ઘાયલ વ્યક્તિને રૂ. 50000 આપવામાં આવશે.

પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વીટ કર્યુ;

“પ્રધાનમંત્રીએ પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લામાં માર્ગ અકસ્માતમાં જે લોકો મૃત્યુ પામ્યા એ દરેકના નજીકના પરિજન માટે પ્રાઈમ મિનિસ્ટર્સ નેશનલ રિલિફ ફંડ (પીએમએનઆરએફ)માંથી રૂ. 2 લાખની આર્થિક સહાય જાહેર કરી છે, જ્યારે પ્રત્યેક ઘાયલ વ્યક્તિને રૂ. 50000 આપવામાં આવશે.”

 

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 1775881) आगंतुक पटल : 229
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Tamil , English , Urdu , Marathi , हिन्दी , Bengali , Assamese , Manipuri , Punjabi , Odia , Telugu , Kannada , Malayalam