સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
azadi ka amrit mahotsav

કોવિડ-19 અપડેટ

प्रविष्टि तिथि: 22 NOV 2021 9:11AM by PIB Ahmedabad

રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 116.87 કરોડ લોકોને રસી આપવામાં આવી

સાજા થવાનો દર હાલમાં 98.31% નોંધાયો, માર્ચ 2020 પછીથી સૌથી વધુ

છેલ્લા 24 કલાકમાં 12,510 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 3,39,34,547 દર્દીઓ સાજા થયા

છેલ્લા 24 કલાકમાં ભારતમાં 8,488 નવા કેસ નોંધાયા 538 દિવસમાં સૌથી ઓછું

ભારતમાં સક્રિય કેસનું ભારણ 1,18,443 થયું, 534 દિવસમાં સૌથી ઓછું

સક્રિય કેસ કુલ કેસનાં 1% કરતા ઓછા છે, હાલમાં 0.34% છે, માર્ચ 2020 પછી સૌથી ઓછા

દૈનિક પોઝિટિવીટી દર 1.08% પહોંચ્યો, છેલ્લા 49 દિવસથી 2% કરતા ઓછો

સાપ્તાહિક પોઝિટિવીટી દર છેલ્લા 59 દિવસથી 2% કરતા ઓછો થઈ ગયો છે, હાલમાં 0.93% છે

કુલ 63.25 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 1773874) आगंतुक पटल : 244
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Punjabi , Tamil , Telugu , Malayalam