રાષ્ટ્રપતિ સચિવાલય

ભારતના રાષ્ટ્રપતિએ પદ્મ પુરસ્કારો એનાયત કર્યા

Posted On: 08 NOV 2021 3:03PM by PIB Ahmedabad

ભારતના રાષ્ટ્રપતિ, શ્રી રામ નાથ કોવિંદે આજે સવારે (8 નવેમ્બર, 2021) રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજિત સિવિલ ઈન્વેસ્ટિચર સેરેમની-1માં વર્ષ 2020 માટે ચાર પદ્મ વિભૂષણ, આઠ પદ્મ ભૂષણ અને 61 પદ્મ શ્રી પુરસ્કારો એનાત કર્યા.

આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોમાં ભારતના ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, કેન્દ્રીય ગૃહમંત્રી સામેલ હતા.

પુરસ્કાર વિજેતાઓની યાદી જોવા માટે અહીં ક્લિક કરો.

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1770022) Visitor Counter : 333