પ્રધાનમંત્રીનું કાર્યાલય
મહાત્મા ગાંધીની અર્ધપ્રતિમા પર પ્રધાનમંત્રીની શ્રદ્ધાંજલિ અંગે પ્રેસ રિલીઝ
प्रविष्टि तिथि:
29 OCT 2021 5:52PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રોમ શહેરમાં પિયાઝા ગાંધી ખાતે મહાત્મા ગાંધીની અર્ધપ્રતિમા પર પુષ્પાંજલિ અર્પિત કરી હતી.
શ્રદ્ધાંજલિ અર્પિત કર્યા પછી, પ્રધાનમંત્રીએ ભારતીય મૂળના એ સભ્યોને પણ અભિનંદન આપ્યા કે જેઓ મોટી સંખ્યામાં ત્યાં ઉપસ્થિત હતા.
SD/GP/JD
(रिलीज़ आईडी: 1767626)
आगंतुक पटल : 253
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam