સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19 અપડેટ

Posted On: 17 OCT 2021 9:30AM by PIB Ahmedabad

રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 97.65 કરોડ લોકોને રસી આપવામાં આવી

સાજા થવાનો દર હાલમાં 98.10% નોંધાયો, માર્ચ 2020 પછી સૌથી વધુ

છેલ્લા 24 કલાકમાં ભારતમાં 14,146 નવા કેસ નોંધાયા, છેલ્લા 229 દિવસથી સૌથી ઓછા કેસ

છેલ્લા 24 કલાકમાં 19,788 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 3,34,19,749 દર્દીઓ સાજા થયા

સક્રિય કેસ કુલ કેસનાં 1% કરતા ઓછા છે, હાલમાં 0.57% છે, માર્ચ 2020 પછી સૌથી ઓછા

ભારતમાં સક્રિય કેસનું 1,95,846 થયું, 220 દિવસમાં સૌથી ઓછું

સાપ્તાહિક પોઝિટિવીટી દર છેલ્લા 114 દિવસથી 3% કરતા ઓછો થઈ ગયો છે, હાલમાં 1.42% છે

દૈનિક પોઝિટિવીટી દર 1.29% પહોંચ્યો, છેલ્લા 48 દિવસથી 3% કરતા ઓછો

કુલ 59.09 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા

 

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1764485) Visitor Counter : 194