પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ દૈનિક જાગરણ સમૂહના ચેરમેન યોગેન્દ્ર મોહન ગુપ્તાના નિધન અંગે શોક વ્યક્ત કર્યો
Posted On:
15 OCT 2021 7:07PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દૈનિક જાગરણ સમૂહના ચેરમેન યોગેન્દ્ર મોહન ગુપ્તાજીના નિધન અંગે ઊંડો શોક વ્યક્ત કર્યો છે.
પ્રધાનમંત્રીએ એક ટ્વીટમાં કહ્યું;
“દૈનિક જાગરણ સમૂહના ચેરમેન યોગેન્દ્ર મોહન ગુપ્તાજીના નિધનથી અત્યંત દુઃખ થયું છે. તેમની વિદાય કલા, સાહિત્ય અને પત્રકારત્વ જગત માટે એક ક્યારેય પૂરી ન શકાય એવી ક્ષતિ છે. શોકની આ પળે તેમના પરિવારજનો પ્રત્યે હું મારી સંવેદનાઓ વ્યક્ત કરૂં છું. ઓમ શાંતિ.”
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1764262)
Visitor Counter : 203
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam