પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ દૈનિક જાગરણ સમૂહના ચેરમેન યોગેન્દ્ર મોહન ગુપ્તાના નિધન અંગે શોક વ્યક્ત કર્યો

Posted On: 15 OCT 2021 7:07PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દૈનિક જાગરણ સમૂહના ચેરમેન યોગેન્દ્ર મોહન ગુપ્તાજીના નિધન અંગે ઊંડો  શોક વ્યક્ત કર્યો છે.

પ્રધાનમંત્રીએ એક ટ્વીટમાં કહ્યું;

“દૈનિક જાગરણ સમૂહના ચેરમેન યોગેન્દ્ર મોહન ગુપ્તાજીના નિધનથી અત્યંત દુઃખ થયું છે. તેમની વિદાય કલા, સાહિત્ય અને પત્રકારત્વ જગત માટે એક ક્યારેય પૂરી ન શકાય એવી ક્ષતિ છે. શોકની આ પળે તેમના પરિવારજનો પ્રત્યે હું મારી સંવેદનાઓ વ્યક્ત કરૂં છું. ઓમ શાંતિ.”

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1764262) Visitor Counter : 203