સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19 અપડેટ

Posted On: 10 OCT 2021 9:09AM by PIB Ahmedabad

રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 94.70 કરોડ લોકોને રસી આપવામાં આવી

છેલ્લા 24 કલાકમાં ભારતમાં 18,166 નવા કેસ નોંધાયા, છેલ્લા 214 દિવસમાં સૌથી ઓછા

સક્રિય કેસ કુલ કેસનાં 1% કરતા ઓછા છે, હાલમાં 0.68% છે, માર્ચ 2020 પછી સૌથી ઓછા

ભારતમાં સક્રિય કેસનું ભારણ 2,30,971 થયું, 208 દિવસમાં સૌથી ઓછું

સાજા થવાનો દર હાલમાં 97.99% નોંધાયો, માર્ચ 2020 પછી સૌથી વધુ

છેલ્લા 24 કલાકમાં 23,624 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 3,32,71,915 દર્દીઓ સાજા થયા

સાપ્તાહિક પોઝિટિવીટી દર છેલ્લા 107 દિવસથી 3% કરતા ઓછો થઈ ગયો છે, હાલમાં 1.57% છે

દૈનિક પોઝિટિવીટી દર 1.56% પહોંચ્યો, છેલ્લા 41 દિવસથી 3% કરતા ઓછો

કુલ 58.25 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા
 

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad &nbs…

(Release ID: 1762610) Visitor Counter : 191