સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

રાષ્ટ્રીય સંચિત કોવિડ -19 રસીકરણ કવરેજ 84 કરોડના સીમાચિન્હને પાર


છેલ્લા 24 કલાકમાં 72 લાખથી વધુ ડોઝ આપવામાં આવ્યા

સાજા થવાનો દર હાલમાં 97.78%

છેલ્લા 24 કલાકમાં 31,382 દૈનિક નવા કેસ નોંધાયા

ભારતમાં સક્રિય કેસનું ભારણ (3,00,162), કુલ કેસનાં 0.89%

સાપ્તાહિક પોઝિટિવિટી દર (2.07%) 91 દિવસથી 3% કરતા ઓછો

Posted On: 24 SEP 2021 9:32AM by PIB Ahmedabad

છેલ્લા 24 કલાકમાં 72,20,642 વેક્સિન ડોઝના વહીવટ સાથે, દેશનું કોવિડ-19 રસીકરણ કવરેજ આજે સવારે 7 વાગ્યા સુધીના કામચલાઉ અહેવાલો અનુસાર 84 કરોડ (84,15,18,026) ના સંચિત આંકડાને વટાવી ગયું છે. આ 82,33,242 સત્રો દ્વારા પ્રાપ્ત થયું છે.

આજે સવારે 7 વાગ્યા સુધી કામચલાઉ અહેવાલ મુજબ સંચિત આંકડાઓના વિભાજનમાં નીચેનાનો સમાવેશ થાય છે:

HCWs

પ્રથમ ડોઝ

1,03,70,563

બીજો ડોઝ

 88,01,251

FLWs

પ્રથમ ડોઝ

1,83,48,120

બીજો ડોઝ

1,47,20,755

18 થી 44 વર્ષ સુધીનું વય જૂથ

પ્રથમ ડોઝ

34,09,34,722

બીજો ડોઝ

6,89,23,655

45 થી 59 વર્ષ સુધીનું વય જૂથ

પ્રથમ ડોઝ

15,45,17,383

બીજો ડોઝ

7,22,23,600

60 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થી

પ્રથમ ડોઝ

9,87,31,605

બીજો ડોઝ

5,39,46,372

કુલ

 84,15,18,026

 

કેન્દ્ર સરકાર ઝડપ વધારવા અને સમગ્ર દેશમાં COVID-19 રસીકરણનો વ્યાપ વધારવા માટે પ્રતિબદ્ધ છે.

રોગચાળાની શરૂઆતથી ચેપગ્રસ્ત લોકોમાંથી, 3,28,48,273 લોકો પહેલેથી જ કોવિડ-19 માંથી સ્વસ્થ થઈ ગયા છે અને છેલ્લા 24 કલાકમાં 32,542 દર્દીઓ સ્વસ્થ થયા છે.

અન્ય સકારાત્મક વિકાસમાં, ભારતનો રિકવરી રેટ છેલ્લા 24 કલાકમાં 97.78% સુધી પહોંચી ગયો છે. રિકવરી રેટ હાલમાં માર્ચ 2020 પછીની સર્વોચ્ચ ટોચ પર છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002XHX2.jpg

89 દિવસથી સતત 50,000 કરતા ઓછા દૈનિક નવા કેસ નોંધાયા છે. આ કેન્દ્ર અને રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા સતત અને સહયોગી પ્રયત્નોનું પરિણામ છે.

છેલ્લા 24 કલાકમાં ભારતમાં દૈનિક 31,382 નવા કેસ નોંધાયા છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003RV1N.jpg

સક્રિય કેસનું ભારણ આજે 3,00,162 છે. સક્રિય કેસ કુલ કેસનાં 0.89% છે. માર્ચ 2020 પછી ભારતમાં સક્રિય કેસોમાં આ સૌથી ઓછો આંકડો છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004HHY4.jpg

સમગ્ર દેશમાં દૈનિક ધોરણે પરીક્ષણોની ક્ષમતામાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે અને છેલ્લા 24 કલાકમાં દેશમાં 15,65,696 કુલ પરીક્ષણો કરવામાં આવ્યા છે. ભારતમાં આજદિન સુધીમાં કુલ 55.99 કરોડથી વધારે (55,99,32,709) પરીક્ષણો કરવામાં આવ્યા છે.

એક તરફ, દેશમાં થતા પરીક્ષણોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે અને બીજી તરફ સાપ્તાહિક ધોરણે કેસની પોઝિટીવિટીમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે.  

દેશભરમાં પરીક્ષણ ક્ષમતામાં વધારો કરવામાં આવ્યો છે, ત્યારે છેલ્લા 91 દિવસોથી 2.07% પર સાપ્તાહિક સકારાત્મકતા દર 3% કરતા ઓછો રહે છે. દૈનિક સકારાત્મકતા દર 2.00% છે. છેલ્લા 25 દિવસથી 3% કરતા ઓછો અને સતત 108 દિવસો માટે દૈનિક સકારાત્મકતા દર 5% થી નીચે રહ્યો છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image005V0UO.jpg

SD/GP/BT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1757601) Visitor Counter : 253