સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19 અપડેટ

Posted On: 14 SEP 2021 9:11AM by PIB Ahmedabad

રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 75.22 કરોડ લોકોને રસી આપવામાં આવી

છેલ્લા 24 કલાકમાં ભારતમાં 25,404 નવા કેસ નોંધાયા

સક્રિય કેસ કુલ કેસનાં 1.09% થયા

ભારતમાં સક્રિય કેસનું ભારણ 3,62,207 થયું

સાજા થવાનો દર હાલમાં 97.58% નોંધાયો

છેલ્લા 24 કલાકમાં 37,127 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 3,24,84,159 દર્દીઓ સાજા થયા

સાપ્તાહિક પોઝિટિવીટી દર છેલ્લા 81 દિવસથી 3% કરતા ઓછો થઈ ગયો છે, હાલમાં 2.07% છે

દૈનિક પોઝિટિવીટી દર 1.78% પહોંચ્યો, છેલ્લા 15 દિવસથી 3% કરતા ઓછો

કુલ 54.44 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા

 

SD/GP/BT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1754697) Visitor Counter : 233