સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
કોવિડ-19 અપડેટ
Posted On:
10 SEP 2021 9:51AM by PIB Ahmedabad
રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 72.37 કરોડ લોકોને રસી આપવામાં આવી
છેલ્લા 24 કલાકમાં ભારતમાં 34,973 નવા કેસ નોંધાયા
સક્રિય કેસ કુલ કેસનાં 1.18% થયા
ભારતમાં સક્રિય કેસનું ભારણ 3,90,646 થયું
સાજા થવાનો દર હાલમાં 97.49% નોંધાયો
છેલ્લા 24 કલાકમાં 37,681 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 3,23,42,299 દર્દીઓ સાજા થયા
સાપ્તાહિક પોઝિટિવીટી દર છેલ્લા 77 દિવસથી 3% કરતા ઓછો થઈ ગયો છે, હાલમાં 2.31% છે
દૈનિક પોઝિટિવીટી દર 1.96% પહોંચ્યો, છેલ્લા 1 દિવસથી 3% કરતા ઓછો
કુલ 53.86 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા
SD/GP/BT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1753769)
Visitor Counter : 331
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam
,
Malayalam