સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
કોવિડ-19 અપડેટ
Posted On:
02 SEP 2021 9:30AM by PIB Ahmedabad
છેલ્લા 24 કલાકમાં 81 લાખથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે
રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 66.30 કરોડ લોકોને રસી આપવામાં આવી
છેલ્લા 24 કલાકમાં ભારતમાં 47,092 નવા કેસ નોંધાયા
સક્રિય કેસ કુલ કેસનાં 1.19% થયા
ભારતમાં સક્રિય કેસનું ભારણ 3,89,583 થયું
સાજા થવાનો દર હાલમાં 97.48% નોંધાયો
છેલ્લા 24 કલાકમાં 35,181 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 3,20,28,825 દર્દીઓ સાજા થયા
સાપ્તાહિક પોઝિટિવીટી દર છેલ્લા 69 દિવસથી 3% કરતા ઓછો થઈ ગયો છે, હાલમાં 2.62% છે
દૈનિક પોઝિટિવીટી દર 2.80% પહોંચ્યો
કુલ 52.48 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા
SD/GP/BT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1751311)
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam