પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ નાગૌર માર્ગ અકસ્માતનો ભોગ બનેલા લોકો માટે અનુગ્રહ રાશિને મંજૂરી આપી

Posted On: 31 AUG 2021 12:06PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના નાગૌર ખાતે માર્ગ અકસ્માતનો ભોગ બનેલા લોકો માટે અનુગ્રહ રાશિને મંજૂર કરી છે.

પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વિટ કર્યું;

"પ્રધાનમંત્રીએ રાજસ્થાનના નાગૌર ખાતે થયેલ અકસ્માતનાં કારણે જીવ ગુમાવનારાઓનાં પરિવારજનો માટે પીએમએનઆરએફ તરફથી પ્રત્યેકને 2 લાખ રૂપિયાના અનુદાનની મંજૂરી આપી છે. ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે."

 

SD/GP/BT

 

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1750670) Visitor Counter : 199