સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19 અપડેટ

Posted On: 28 AUG 2021 9:17AM by PIB Ahmedabad

છેલ્લા 24 કલાકમાં 1 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે

રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 62.29 કરોડ લોકોને રસી આપવામાં આવી

સક્રિય કેસ કુલ કેસનાં 1.10% થયા

ભારતમાં સક્રિય કેસનું ભારણ 3,59,775 થયું

સાજા થવાનો દર હાલમાં 97.56% નોંધાયો

છેલ્લા 24 કલાકમાં ભારતમાં 46,759 નવા કેસ નોંધાયા

દેશમાં અત્યાર સુધીમાં કુલ 3,18,52,802 દર્દીઓ સાજા થયા

છેલ્લા 24 કલાકમાં 31,374 દર્દીઓ સાજા થયા

સાપ્તાહિક પોઝિટિવીટી 2.19% છે, જે છેલ્લા 64 દિવસથી 3%થી ઓછો છે

દૈનિક પોઝિટિવીટી દર 2.66% પહોંચ્યો, જે છેલ્લા 33 દિવસથી 3%થી ઓછો છે

કુલ 51.68 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા

 

SD/GP/BT



(Release ID: 1749810) Visitor Counter : 212