સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
azadi ka amrit mahotsav

કોવિડ-19 અપડેટ

प्रविष्टि तिथि: 22 AUG 2021 9:33AM by PIB Ahmedabad

રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 58.14 કરોડ લોકોને રસી આપવામાં આવી

સક્રિય કેસ કુલ કેસનાં 1.09% થયા માર્ચ 2020 બાદ સૌથી ઓછા

ભારતમાં સક્રિય કેસનું ભારણ 3,53,398 થયું 152 દિવસમાં સૌથી ઓછા

સાજા થવાનો દર હાલમાં 97.57% નોંધાયો માર્ચ 2020 બાદ સૌથી વધુ

છેલ્લા 24 કલાકમાં ભારતમાં 30,948 નવા કેસ નોંધાયા

દેશમાં અત્યાર સુધીમાં કુલ 3,16,36,469 દર્દીઓ સાજા થયા

છેલ્લા 24 કલાકમાં 38,487 દર્દીઓ સાજા થયા

સાપ્તાહિક પોઝિટિવીટી 2.00% છે, જે છેલ્લા 58 દિવસથી 3%થી ઓછો છે

દૈનિક પોઝિટિવીટી દર 1.95% પહોંચ્યો, જે છેલ્લા 27 દિવસથી 3%થી ઓછો છે

પરીક્ષણ ક્ષમતામાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો કુલ 50.62 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા

 

SD/GP/BT


(रिलीज़ आईडी: 1748012) आगंतुक पटल : 273
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Bengali , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam