રાષ્ટ્રપતિ સચિવાલય
રાષ્ટ્રપતિએ ડૉ. શંકર દયાળ શર્માને તેમની જન્મજયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી
प्रविष्टि तिथि:
19 AUG 2021 11:44AM by PIB Ahmedabad
ભારતના રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદે રાષ્ટ્રપતિ ભવનમાં આજે (19 ઓગસ્ટ, 2021) ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. શંકર દયાળ શર્માને તેમની જન્મજયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. રાષ્ટ્રપતિએ અને રાષ્ટ્રપતિ ભવનના અધિકારીઓએ ડૉ. શંકર દયાળ શર્માની છબી સમક્ષ પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

SD/GP/BT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1747311)
आगंतुक पटल : 343