સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19 અપડેટ

Posted On: 15 AUG 2021 9:28AM by PIB Ahmedabad

રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 54.38 કરોડ લોકોને રસી આપવામાં આવી

સક્રિય કેસ કુલ કેસનાં 1.20% થયા

ભારતમાં સક્રિય કેસનું ભારણ 3,85,336 થયું

સાજા થવાનો દર હાલમાં 97.46% નોંધાયો

દેશમાં અત્યાર સુધીમાં કુલ 3,13,76,015 દર્દીઓ સાજા થયા

છેલ્લા 24 કલાકમાં 37,927 દર્દીઓ સાજા થયા

છેલ્લા 24 કલાકમાં ભારતમાં 36,083 નવા કેસ નોંધાયા

સાપ્તાહિક પોઝિટિવીટી દર ઘટીને 5% કરતા ઓછો થઈ ગયો છે, હાલમાં 2.00% છે

દૈનિક પોઝિટિવીટી દર 1.88% પહોંચ્યો, જે છેલ્લા 20 દિવસથી 3%થી ઓછો છે

પરીક્ષણ ક્ષમતામાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો – કુલ 49.36 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1746038) Visitor Counter : 201