પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ પ્રજાજનોને સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ પાઠવી

Posted On: 15 AUG 2021 6:26AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસ પર્વ નિમિત્તે પ્રજાજનોને શુભકામનાઓ પાઠવી હતી.
પ્રધાનમંત્રીએ એક ટ્વીટમાં કહ્યું;
“આપ સૌને સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ.
આપ સૌને 75મા સ્વતંત્રતા દિવસના ખૂબ ખૂબ અભિનંદન. આઝાદીના અમૃત મહોત્સવનું આ વર્ષ દેશવાસીઓમાં નવી ઊર્જા અને નવચેતનાનો સંચાર કરે.
જય હિંદ!
#IndiaIndependenceDay"

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1746016) Visitor Counter : 255