સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19 અપડેટ

Posted On: 27 JUL 2021 9:25AM by PIB Ahmedabad

રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 44.19 કરોડ લોકોને રસી આપવામાં આવી

દેશમાં અત્યાર સુધીમાં કુલ 3,06,21,469 કરોડ દર્દી સાજા થયા

સાજા થવાનો દર 97.39% થયો

છેલ્લા 24 કલાકમાં 42,363 દર્દીઓ સાજા થયા

ભારતમાં 132 દિવસ પછી દૈનિક કેસ 30,000 કરતા ઓછા નોંધાયા, છેલ્લા 24 કલાકમાં ભારતમાં 29,689 નવા કેસ નોંધાયા

ભારતમાં સક્રિય કેસનું ભારણ 124 દિવસ પછી 4,00,000 થી ઓછું, અત્યારે 3,98,100 થયું

સક્રિય કેસ કુલ કેસનાં 1.27% થયા

સાપ્તાહિક પોઝિટિવિટી દર ઘટીને 5% કરતા ઓછો થઈ ગયો છે, હાલમાં 2.33% છે

દૈનિક પોઝિટિવિટી દર 1.73%એ પહોંચ્યો, 5%થી ઓછો છે

પરીક્ષણ ક્ષમતામાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો – કુલ 45.91 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા

 

SD/GP/BT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1739354) Visitor Counter : 275