પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ સ્થાપના દિવસ નિમિત્તે સીઆરપીએફ જવાનોને શુભેચ્છા પાઠવી
प्रविष्टि तिथि:
27 JUL 2021 9:42AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સ્થાપના દિવસ નિમિત્તે સીઆરપીએફ જવાનોને શુભેચ્છા પાઠવી છે.
એક ટ્વીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે "તમામ સાહસી @crpfindia કર્મચારીઓ અને તેમના પરિવારોને દળના સ્થાપના દિવસ નિમિત્તે શુભેચ્છાઓ. સીઆરપીએફ તેની બહાદુરી અને વ્યાવસાયીકરણ માટે જાણીતું છે. ભારતના સુરક્ષા તંત્રમાં તેની મહત્ત્વની ભૂમિકા છે. રાષ્ટ્રીય એકતાને આગળ વધારવામાં તેમનું યોગદાન પ્રશંસાપાત્ર છે."
SD/GP/BT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1739345)
आगंतुक पटल : 340
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam