સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19 અપડેટ

Posted On: 19 JUL 2021 9:32AM by PIB Ahmedabad

રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 40.64 કરોડ લોકોને રસી આપવામાં આવી


છેલ્લા 24 કલાકમાં ભારતમાં 38,164 નવા કેસ નોંધાયા


દેશમાં અત્યાર સુધીમાં કુલ 3,03,08,456 દર્દીઓ સાજા થયા


સાજા થવાનો દર વધીને 97.32% થયો


છેલ્લા 24 કલાકમાં 38,660 દર્દીઓ સાજા થયા


ભારતમાં સક્રિય કેસનું ભારણ ઘટીને 4,21,665 થયું


સક્રિય કેસ કુલ કેસનાં 1.35% થયા


સાપ્તાહિક પોઝિટિવિટી દર ઘટીને 5% કરતા ઓછો થઈ ગયો છે, હાલમાં 2.08% છે


દૈનિક પોઝિટિવિટી દર 2.61%એ પહોંચ્યો, જે સતત 28મા દિવસે 3%થી ઓછો છે


પરીક્ષણ ક્ષમતામાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો – કુલ 44.54 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા
 
SD/GP/BT

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1736663) Visitor Counter : 224