પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ શ્રી બુદ્ધદેબ દાસગુપ્તાના નિધન પર શોક વ્યક્ત કર્યો

Posted On: 10 JUN 2021 11:28AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ફિલ્મ નિર્માતા, ચિંતક અને કવિ શ્રી બુદ્ધદેબ દાસગુપ્તાના અવસાન પર ઉંડા શોકની લાગણી વ્યક્ત કરી છે.


એક ટ્વિટમાં વડા પ્રધાને કહ્યું: “શ્રી બુદ્ધદેબ દાસગુપ્તાના અવસાનથી દુઃખ થયું છે. તેમના વિવિધ કાર્યો સમાજના તમામ વર્ગોને સ્પર્શતા હતા. તેઓ એક પ્રખ્યાત ચિંતક અને કવિ પણ હતા. આ દુઃખના સમયમાં મારા વિચારો તેના પરિવાર અને તેમના પ્રશંસકો સાથે છે. ઓમ શાંતિ. "

 

SD/GP

 

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1725870) Visitor Counter : 186